યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિકમુક્ત કરાશે, સફાઈ અભિયાનનો કરાયો પ્રારંભ
અંબાજીઃ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે પહેલ કરી છે. રાજ્યભરમાં તા. 22 મેથી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં 5.70 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત...
ભચાઉના બંધણીમાં મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો સામે ગ્રામજનોનું આંદોલન
ભૂજઃ ભચાઉના બંધણી ગામ વચ્ચેથી પસાર થતા મુખ્ય માર્ગ પર મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકોની 24 કલાક અવર-જવર રહેતી હોય છે, ગામ વચ્ચેથી પૂરફાટ ઝડપે...
વડોદરામાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે લેન્ડિંગ- ટેકઓફની ઈન્સેન્ટિવ યોજના
વડોદરાઃ શહેરને વિદેશી વિમાની સેવાનો લાભ મળે તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-નવી દિલ્હી ડિવિઝને વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય વિમાની ઓપરેશન્સને પ્રોત્સાહન આપવા વિશેષ...
સાગબારાના કોલવણ ગામે 9 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી
રાજપીપળાઃ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં ગઈકાલે સાંજના સમયે એક શ્રમિક દંપત્તી શેરડીના વાઢમાં ઘાસ કાપવાનું કામ કરી રહ્યા હતા. અને તેમના...
કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર
ગાંધીનગરઃ કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસાભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, આ બન્ને બેઠકો પર 19મી જુને પેટા ચૂંટણી યોજાશે....
ગુજરાતમાં કાલે 31મીમેના રોજ મોક ડ્રીલ યોજાશે, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત
અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન...
અમદાવાદ ગ્રામ્ય 339 શાળાઓને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે : અમદાવાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ,...
31 મેના રોજ વિરમગામ તાલુકા, અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે નિમિત્તે જનજાગૃતિ કાર્યકર્મોનું આયોજન કરવામાં આવનાર છે અને અમદાવાદ...
KYCનું વળતર ન ચૂકવતાં રેશનિંગના દુકાનદારો 1લી જુનથી અનાજનું વિતરણ નહીં કરે
અમદાવાદઃ રાજ્યમાં રેશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પરિવારોએ કેવાયસી નથી કરાવ્યા તેમને રેશનીંગની દુકાનોથી અનાજ સહિતની ચિજવસ્તુઓ મળશે નહીં. જોકે ઈ- કેવાયસીની...
નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ 47 ટકા વધ્યુ
વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની...
સાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યાં,બેનાં મોત, એકનો બચાવ
અમરેલીઃ સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં બે બાળકોના ભેંસાણિયા ડેમમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર...