યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શિસ્ત, મનોબળ અને સતત તૈયારીથી જીતાય છેઃ રાજનાથસિંહ

0
ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે દશેરા પર્વની ઊજવણીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા...

ખારાઘોડાના અફાટ રણમાં કાળઝાળ ગરમીમાં મીઠાની સીઝનનો પ્રારંભ

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખરાધોડાના અફાટ ગણાતા રણ વિસ્તારમાં અસહ્ય ગરમીમાં મીઠાની સીઝનનો પ્રારંભ થયો છે. અગરિયાઓ અસહ્ય ગરમીમાં કાળી મજુરી...

ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ દિવસ યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આનંદ અને ઉત્સાહ...

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 26મી જૂનથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગઇકાલે સંપન્ન થયો હતો. અંતર્ગત ગઇકાલે રાજ્યની વિવિધ શાળાઓમાં...

અમદાવાદમાં બનેવીએ સાળા પર કરેલા ફાયરિંગ કેસમાં બે આરોપી ઉજ્જૈનથી પકડાયા

0
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં બે મહિના પહેલા પારિવારિક ઝઘડામાં બનેવીએ તેના સાળા પર ફાયરિંગ કરતા સાળા સુધીર ઠક્કરને પેટમાં ગોળી વાગી ગંભીર ઇજા થઈ...

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

અમદાવાદઃ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં...

અમદાવાદમાં 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સ એનાયત કરાશે

0
અમદાવાદમાં આગામી 11 ઓક્ટોબરે ‘ફિલ્મફેર’ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના પ્રવાસન વિભાગના સહયોગથી આ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે. મુંબઈ ખાતે ગત 3જી ઑક્ટોબરે...

જેતલપુર નજીક નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું

0
વિશ્વ ઉમિયા ધામ જાસપુર સંચાલિત વાઈબ્સ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક)ના ઈસ્ટ ઝોનના વિવેકાનંદ ચેપ્ટરના 25 કરતા વધુ મેમ્બર દ્વારા જેતલપુર...

જામનગરમાં ડમ્પર અને સ્કૂલવેન વચ્ચે અકસ્માત સર્જાયો, 8 બાળકોને ઈજા

0
જામનગરઃ શહેરમાં અને હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો....

ભૂપેન્દ્ર પટેલે બજેટની પ્રગતિની સમીક્ષા કરી: પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં ૨૩.૪ ટકાનો વધારો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે એક બેઠક યોજીને આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિ-માસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી...

વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનનો સંતુલિત ઉપયોગ કરવાના શપથ લેશે

અમદાવાદઃ હવે શહેરની શાળાઓમાં, દર શનિવારે, બેગલેસ ડે પર, વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાનો સંતુલિત રીતે ઉપયોગ કરવા માટે શપથ લેવામાં આવશે. તેમને મોબાઇલ...
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Recent Posts