KYCનું વળતર ન ચૂકવતાં રેશનિંગના દુકાનદારો 1લી જુનથી અનાજનું વિતરણ નહીં કરે
અમદાવાદઃ રાજ્યમાં રેશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પરિવારોએ કેવાયસી નથી કરાવ્યા તેમને રેશનીંગની દુકાનોથી અનાજ સહિતની ચિજવસ્તુઓ મળશે નહીં. જોકે ઈ- કેવાયસીની...
નાણાકીય વર્ષ 2024-25માં ઈફકોનું શાનદાર પ્રદર્શન, નેનો ફર્ટીલાઈઝરનું વેચાણ 47 ટકા વધ્યુ
વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની...
સાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યાં,બેનાં મોત, એકનો બચાવ
અમરેલીઃ સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં બે બાળકોના ભેંસાણિયા ડેમમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર...
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના9મા સંસ્કરણ માટે ‘ઈનોવેટ ટુ ટ્રાન્સફોર્મ’ થીમ રજૂ...
ભારત સરકારના ઉત્તર પૂર્વ ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ 8 થી 11 ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર...
રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ સમયે માતા પોઝિટિવ હોવાથી નવજાતને...
અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા...
સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે ૬૦૦ અબોલ જીવો રહી...
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય...
રાજકોટમાં તબીબ દંપત્તીને નકલી સોનું આપીને છેતરપિંડીના કેસમાં 4 શખસો પકડાયા
રાજકોટઃ શહેરમાં એક તબીબી દંપત્તીએ સસ્તુ સોનું લેવાની લાલચમાં રૂપિયા 5 લાખ ગુમાવ્યા હતા. તબીબને ત્યાં સારવારના બહાને મહિલા સહિત કેટલાક શખસો આવ્યા હતા,...
ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ઉદ્યોગ, રમતો અને નવીનતાનું સંકલન સાધીને ઉચ્ચ શિક્ષણમાં નવા માપદંડો સ્થાપે છે
ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી તેની શૈક્ષણિક ઓફરિંગના કેન્દ્રમાં અનુભવલક્ષી શિક્ષણ, વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વાસ્તવિક વિશ્વના ઇન્ડસ્ટ્રી એક્સપોઝરનો સમન્વય કરીને ભારતીય ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રને નવેસરથી વ્યાખ્યાયિત...
ભાવનગર-રાજકોટ હાઈવે પર ગઢુલા નજીક અકસ્માતમાં ભાજપના નેતાનું મોત
ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલા ગઢુલા નજીક કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકચાલક મૂળજીભાઈ રૈયાણીનું...
સરકારી કોલેજોના અધ્યાપકોના બદલી કેમ્પ સામે અસંતોષ જાગ્યો
અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારી માધ્યમિક શાળા શિક્ષકોની જેમ હવે સરકારી કોલેજોના અધ્યાપકો માટે બદલી કેમ્પનું આજથી આયોજન કર્યુ છે. જોકે...