જયપુર.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાજ્યમાં સંભવિત કેબિનેટ ફેરબદલ, રાજકીય નિમણૂકો અને સરકારી કામકાજ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તાજેતરમાં અચાનક રાજીનામું આપીને ગુજરાતમાં સમગ્ર મંત્રીમંડળની પુન: રચના બાદ હવે રાજસ્થાનમાં પણ ફેરફારની અટકળો વધી છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકાર 15 ડિસેમ્બરે બે વર્ષ પૂર્ણ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે તેમણે વડાપ્રધાનને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ અને ચાલી રહેલી યોજનાઓની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે 10 ડિસેમ્બરે યોજાનારા પ્રથમ ‘રાજસ્થાની માઈગ્રન્ટ ડે’ કાર્યક્રમ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ પણ સોંપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here