સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ના લગભગ સમસ્ત કોળી ઠાકોર સમાજના ૬૦ જેટલા સંગઠનોની મીટીંગ ચોટીલા ખાતે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સાનિધ્યમાં થઈ જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસીને ૫૫ ટકા અનામત આપી અને ત્યારબાદ વસ્તી મુજબ કોળી ઠાકોર સમાજને અલગથી અનામત આપવામાં આવે એવી ચર્ચાઓ થઈ પૂજ્ય ઋષિભારતી બાપુ એ સમાજ ઉતકર્ષ માટે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે ઉતકર્ષ એજ ઉદ્દેશ સાથે કાર્ય કરતા રહો પ્રબુદ્ધ અગ્રણી ઓ યુવાનો વચ્ચે સમાજ ઉત્થાન માટે વિસ્તૃત પરામર્શ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here