યે રિશ્તા ક્યા કહેલાતા હૈઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના આજના રાતના એપિસોડમાં, માયરા અભિરા અને વાણીને વાત કરતા સાંભળે છે તે બતાવવામાં આવશે. અભિરા વાણી સાથે પતંગ ઉડાડવાની વાત કરે છે. બીજી તરફ અરમાન મેહરના કેસમાંથી ખસી જવાની વાત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here