અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દૂ આધ્યાત્મિક મેળા ના આયોજન માં પધારેલ મુખ્ય મહેમાન રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા નું મનનીય વકત્વ સાથે અસંખ્ય ધાર્મિક સંસ્થા ઓના વિચાર પ્રેરક સંદેશો આપતા સ્ટોલ માં રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા નો SRK સ્ટોલ આકર્ષણ નું કેન્દ્ર ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશન સંસ્થા નો પુસ્તક રથ સહિત અનેક અધ્યામિક ક્ષેત્રે મહત્વ નું પ્રદાન કરતી ધાર્મિક સંસ્થા ઓએ અધ્યામિક મેળા માં ભાગ લીધો હતો શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા એ જણાવતું હતું કે હિન્દૂ ધર્મ સંસ્કૃતિ એ સયુંકત કુટુંબ ભાવના નો સદેશ આપે છે હિન્દૂ અધ્યત્મક મેળા માં કેટલાય મહાનુભવો ની હાજરી અને અદભુત આયોજન થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા સયુંકત કુટુંબ ભાવના નો હદય સ્પર્શી સદેશ આપ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here