ધર્મેન્દ્રના મુંબઈના ઘરની બહાર એમ્બ્યુલન્સ અને સુરક્ષામાં વધારો કર્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઈને અટકળોએ જોર પકડ્યું છે. હાલમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ અભિનેતા અંગે પરિવારે હજુ સુધી કોઈ નવું નિવેદન બહાર પાડ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here