(જી. એસ) તા. .
ગાંધીનગર,
આવતા વર્ષ વર્ષ 2026 થી ધો .10 અને 12 બોર્ડના ફેરફાર થશે. જેમાં સુરતમાં શિક્ષણમંત્રી પ્રેફુલ પંશેરીઆ નું સામે આવ્યું છે. તેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કે કે કે 2026 થી બોર્ડની પ્રશ્નપત્રમાં પ્રશ્નપત્રમાં ફેરફાર. તથા ધો. 10 અને ધો. 12 ની પ્રશ્નપત્રનું પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાશે. સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ એ દ્રષ્ટિહીન દ્રષ્ટિહીન વિકલ્પ બી રહેશે. 2025 માં વિકલ્પોને વિકલ્પોને લઈ વિદ્યાર્થી.
ગુજરાત અને અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ -10 અને ધોરણ -12 ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ અગાઉ પરીક્ષામાં વિદ્યાર્થી અને દિવ્યાંગ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં મૂંઝવણ થઈ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ દ્રષ્ટિહીન માટેના પ્રશ્નોના જવાબો નાખ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ વર્ષ વર્ષ 2025-26 માટે માટે -10 અને 12 ના પ્રશ્નપત્રને પરિપત્ર પરિપત્ર જાહેર છે છે.
.
આ આ શિક્ષણમંત્રીએ પ્રફૂલ્લ પાનસેરિયાએ પાનસેરિયાએ કહ્યું હતું, ‘ગત ગત પરીક્ષામાં સામાન્ય સામાન્ય અને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં મૂંઝવણ ઊભી હતી હતી. જેમાં વિદ્યાર્થી વિદ્યાર્થી સવાલો સામાન્ય સામાન્ય વિદ્યાર્થીએ લખ્યાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે આ ક્ષતિને દૂર કરીને ધોરણ 10-12ના પશ્નપત્રમાં આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે. ‘
ગત વર્ષે યોજાયેલી જાહેર પરીક્ષામાં ધો ધો .10 અને અને અને. 12 માટે માટે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર પ્રશ્નપત્ર. તેમાં તેમાં અલગ પ્રકારના પ્રશ્નો મૂકાયેલા હોવાથી હોવાથી નિયમિત ભારે મુકાયા મુકાયા. કેટલાક વિદ્યાર્થીઓ દ્રષ્ટિહીન માટેના સરળ પ્રશ્નોના જવાબ આવ્યા હતા. આ આ ટાળવા માટે જ બોર્ડે આ આ વર્ષે પરિરૂપ કર્યું કર્યું. આ ફેરફારથી કોઈપણ વિદ્યાર્થી મૂંઝવણમાં નહીં પડે. તથા પરીક્ષાનો ન્યાયસંગત માહોલ રહેશે. આ બાબતની પૂરતી જાણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વાલીઓને કરાવવામાં.



