અનુપમા: અનુપમા સિરિયલમાં મોતી બા અને મીતા રાજા વિશે વાત કરતા બતાવવામાં આવશે. બંને ઈચ્છે છે કે તે પરીને છૂટાછેડા આપે. જોકે પરી તેને છૂટાછેડા આપવા માંગતી નથી. બીજી તરફ રાહી અને પ્રેમ એ શોધવામાં વ્યસ્ત છે કે બા અને અંશને કોણે જેલમાં મોકલ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here