ભારતે મંગળવારે એન્ટિ શિપ ક્રુઝ મિસાઇલો ખરીદવા માટે રશિયા સાથે કરાર કર્યો હતો. આ પગલું ભારતીય નૌકાદળના સબમરીન કાફલાની ફાઇટર ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

સંરક્ષણ મંત્રાલયે ‘એક્સ’ પરની પોસ્ટમાં કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર થયા હતા.

પોસ્ટે જણાવ્યું હતું કે, ‘મંગળવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં રશિયા સાથે એન્ટી શિપ ક્રુઝ મિસાઇલો ખરીદવા માટે કરાર કર્યો હતો. આ મિસાઇલો ભારતીય નૌકાદળના સબમરીન કાફલાની ફાઇટર ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here